આજની ખાટી મીઠી.. Posted on 25/02/2011 by nilam doshi ઘણીવાર જેને ઉદારતા કહીએ છીએ તે હકીકતમાં માત્ર પોતે કશુંક આપ્યાનું અભિમાન જ હોય છે. Share this:TwitterવધુFacebookLike Loading... Related
આપ્યાનું અભિમાન સામાન્ય છે.અભિમાનના આઠ પ્રકાર છેઃસત્તાનું અભિમાન,સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રુપનું અભિમાન,કૂળનું અભિમાન, વિદ્વતાનું અભિમાન, કર્તવ્યનું અભિમાન.અભિમાનના આઠ પ્રકાર છેઃ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી LikeLike Reply ↓
આપ્યાનું અભિમાન સામાન્ય છે.અભિમાનના આઠ પ્રકાર છેઃસત્તાનું અભિમાન,સંપત્તિનું અભિમાન, બળનું અભિમાન, રુપનું અભિમાન,કૂળનું અભિમાન, વિદ્વતાનું અભિમાન, કર્તવ્યનું અભિમાન.અભિમાનના આઠ પ્રકાર છેઃ “મને અભિમાન નથી” એવો દાવો કરવો એના જેવું ભયંકર અભિમાન બીજું એકે ય નથી
LikeLike
really true.
LikeLike
Absolutely right!
LikeLike