આજની ખાટી મીઠી.. Posted on 11/02/2011 by nilam doshi એ જ માણસ પોતાનો વિચાર બદલી શકે છે જેનામાં વિચાર કરવાની શક્તિ હોય છે. Share this:TwitterવધુFacebookLike Loading... Related
પોતાના લાભમાં જ વિચાર બદલતા રહે તેવા ભદ્રમ્ભદ્રીય લોકો માટે પણ એકાદ ખાટી-મીઠી લખે તો ગમશે. LikeLike Reply ↓
બીજાના ભલા માટે વિચાર બદલેતો સારું પણ અહિયા તો પોતાના સ્વાર્થ માટે વિચારો બદલવામાં આવે છે… ક્યારેક અમારી પણ મુલાકાત લેજો- http://gujratisms.wordpress.com/ LikeLike Reply ↓
જેનામાં વિચાર કરવાની શક્તિ હોય છે — આપણું જીવન આપણા વ્યવહાર, આપણી પરિસ્થિતિને લીધે જવાબદાર નથી. પરંતુ આપણા નિર્ણયોનું પરિણામ છે. તમે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. એ માટે તમારી વિચારશ્રેણી જવાબદાર છે LikeLike Reply ↓
વિવેક બુદ્ધિથી વિચારી શકે છે, અને સાહસપૂર્વક દ્રઢતાથી નિર્ણય લઈ શકે એ જ માણસ પોતાનો વિચાર બદલી શકે છે. LikeLike Reply ↓
Well said. I have to changed my thoughts throughout my life many a times. still that ‘change’ is constant. Glad to know that, one can do this just when he/she thinks ! LikeLike Reply ↓
નીલમ બહેન , પર માટે વિચારે તો જ એના વિચારોનું મહત્વ છે. સાચી વાત કહી છે. પણ માનવી મન અકળ છે. આપનામાં આવી શક્તિ ભરપુર છે તેથી જગતને રાહ બતાવતા ખાટી મીઠ્ઠી રચના દ્વારા વિચારીને “પરમ ઉજાસ” વેરતા રહ્યા છો …અભિનંદન. LikeLike Reply ↓
નીલમ બહેન , આપ સરસ લખો છો, “પરમ ઉજાસ” પાથરતા રહો, વેરતા રહ્યા છો …! અભિનંદન. ડૉ.કિશોરભાઈ પટેલ LikeLike Reply ↓
પોતાના લાભમાં જ વિચાર બદલતા રહે તેવા ભદ્રમ્ભદ્રીય લોકો માટે પણ એકાદ ખાટી-મીઠી લખે તો ગમશે.
LikeLike
બીજાના ભલા માટે વિચાર બદલેતો સારું પણ અહિયા તો પોતાના સ્વાર્થ માટે વિચારો બદલવામાં આવે છે…
ક્યારેક અમારી પણ મુલાકાત લેજો-
http://gujratisms.wordpress.com/
LikeLike
જેનામાં વિચાર કરવાની શક્તિ હોય છે — આપણું જીવન આપણા વ્યવહાર, આપણી પરિસ્થિતિને લીધે જવાબદાર નથી. પરંતુ આપણા નિર્ણયોનું પરિણામ છે. તમે અત્યારે જે પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. એ માટે તમારી વિચારશ્રેણી જવાબદાર છે
LikeLike
વિવેક બુદ્ધિથી વિચારી શકે છે, અને સાહસપૂર્વક દ્રઢતાથી નિર્ણય લઈ શકે એ જ માણસ પોતાનો વિચાર બદલી શકે છે.
LikeLike
Well said.
I have to changed my thoughts throughout my life many a times. still that ‘change’ is constant.
Glad to know that, one can do this just when he/she thinks !
LikeLike
નીલમ બહેન ,
પર માટે વિચારે તો જ એના વિચારોનું મહત્વ છે.
સાચી વાત કહી છે. પણ માનવી મન અકળ છે.
આપનામાં આવી શક્તિ ભરપુર છે તેથી જગતને રાહ
બતાવતા ખાટી મીઠ્ઠી રચના દ્વારા વિચારીને “પરમ ઉજાસ”
વેરતા રહ્યા છો …અભિનંદન.
LikeLike
નીલમ બહેન ,
આપ સરસ લખો છો,
“પરમ ઉજાસ” પાથરતા રહો, વેરતા રહ્યા છો …!
અભિનંદન.
ડૉ.કિશોરભાઈ પટેલ
LikeLike