હા;એવું જ બરાબર છે…પણ ધારોકે ત્રાસ આપનાર આપવા ગમે તેટલો પ્રયત્ન કરે પણ લેનારા લેજ નહીં..તો તે આપોઆપ ખતમ જ થઈ જાયને? અંતે પરિણામ એ આવે કે છેવટે ત્રાસ આપનારા જ ખુદ ત્રાસી જાય..તેમનીય સહનશક્તિની કસોટી થઈ જાય. ખરુંને?
હું તો માનું છુ કે જે ત્રાસેલી છે તે જ ત્રાસ આપે છે. જે અનુભવ થયો ન હોય તે બીજાને કઈ રીતે કરાવી શકાય? જે ત્રાસ પામેલા નથી તે જ શાંતી પ્રસરાવી શકે પણ જો તેને ત્રાસ કરનારની મનોદશા સમજાય તો.
………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………… અને ત્રીજી તેઓનો લાભ ઉઠાવનારી સ્થાપિત હીત વાળી
LikeLike
હા;એવું જ બરાબર છે…પણ ધારોકે ત્રાસ આપનાર આપવા ગમે તેટલો પ્રયત્ન કરે પણ લેનારા લેજ નહીં..તો તે આપોઆપ ખતમ જ થઈ જાયને? અંતે પરિણામ એ આવે કે છેવટે ત્રાસ આપનારા જ ખુદ ત્રાસી જાય..તેમનીય સહનશક્તિની કસોટી થઈ જાય. ખરુંને?
LikeLike
અને આપણે બધા (સિવાય કે કોઈ યોગી – સંત આત્મા) સમાંતર રીતે આ બંને જાતિના છીએ.
કેટલાકને આપણે ત્રાસ આપીએ છીએ તો કેટલાકનો ત્રાંસા આપણે સહન કરીએ છીએ.
LikeLike
હું તો માનું છુ કે જે ત્રાસેલી છે તે જ ત્રાસ આપે છે. જે અનુભવ થયો ન હોય તે બીજાને કઈ રીતે કરાવી શકાય? જે ત્રાસ પામેલા નથી તે જ શાંતી પ્રસરાવી શકે પણ જો તેને ત્રાસ કરનારની મનોદશા સમજાય તો.
LikeLike