જ્યારે કોઈ મોટો આઘાત આવે ત્યારે ખ્યાલ આવે છે કે કોઈ એવી શક્તિ છે જેની આપણને જરૂર છે .મનુષ્યની તૃપિ્તનો ઘડો ખાલી ને ખાલી જ રહે છે, પણ પરમાત્માની અનુભૂતિનું એક ટીપું પણ આ ઘડાને છલકાવી દે છે. સંસારની આશા અને આશ્વાસનના અંતિમ પગથિયાંથી જ પરમાત્મા સુધી જવાની પગદંડી શરૂ થાય છે.
AGATH….The one who experiences can only Understands it.One who really understands it can take the actions to come out of it OR can be drowned by it !
DR. CHANDRAVADAN MISTRY http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar…Long time not seen you.
HAPPY NEW YEAR !
જ્યારે કોઈ મોટો આઘાત આવે ત્યારે ખ્યાલ આવે છે કે કોઈ એવી શક્તિ છે જેની આપણને જરૂર છે .મનુષ્યની તૃપિ્તનો ઘડો ખાલી ને ખાલી જ રહે છે, પણ પરમાત્માની અનુભૂતિનું એક ટીપું પણ આ ઘડાને છલકાવી દે છે. સંસારની આશા અને આશ્વાસનના અંતિમ પગથિયાંથી જ પરમાત્મા સુધી જવાની પગદંડી શરૂ થાય છે.
LikeLike
આદરણીય પ્રિય દીદી,જય શ્રી કૃષ્ણ।આપનો આજનો ઉદિત થતો દિવસ મધુર યાદોથી ઝગમગે ને મન દિવેટથી પ્રગટી મ્હેંકે પ્રિયજનોનાં ઉર મહિ !!!હા,સત્ય કહ્યું જયારે આપણે આઘાતની પરીસ્થિતિમાંથી પસાર થઈએ ત્યારે જ સમજાય કે સાગર કેટલો ઉંડો છે!!! હસ્તની મર્યાદા સમજજો ને સાચવજો।આવજો,
LikeLike
આઘાત અને પ્રત્યાઘાત સરખા અને સામસામા હોય છે.
ન્યુટને શોધેલો આ નિયમ પ્રકૃતિમાં સર્વત્ર પ્રવર્તે છે.
જ્યારે જ્યારે પ્રત્યાઘાત લાગે ત્યારે સમજવું કે ક્યાંક આપણાં દ્વારા આઘાત કરવામાં આવ્યો હશે.
જ્યારે જ્યારે આઘાત કરીએ ત્યારે સમજવું કે તેનો પ્રત્યાઘાત વહેલો કે મોડો આવશે.
તેવી જ રીતે પ્રેમ,લાગણી,સહાનુભુતી,માયાળુતા અને અન્ય ભલી બાબતોનો ય તેવો જ પ્રતિભાવ આવે, આવે અને આવે.
આ જગતમાં આપણે માત્ર આપણું પાત્ર ભજવવા આવ્યાં છીએ. કોઈનોય ન્યાય તોળવાનો આપણને કોઈએ અધિકાર નથી આપ્યો.
શુભ દીપાવલી અને નુત્તન વર્ષાભિનંદન…..
LikeLike
આપને તેમજ કુટુંબી જનોને દીપાવલીની શુભ કામના તેમજ
નુતન વર્ષાભિનંદન…નમસ્કાર…વંદન
LikeLike
AGATH….The one who experiences can only Understands it.One who really understands it can take the actions to come out of it OR can be drowned by it !
DR. CHANDRAVADAN MISTRY
http://www.chandrapukar.wordpress.com
Hope to see you on Chandrapukar…Long time not seen you.
HAPPY NEW YEAR !
LikeLike