આજની ખાટી મીઠી..


તમને જીવનમાં વાદળા છવાયેલા લગતા હોય તો બની શકે કદાચ તમારા મનની બારીઓ ખોલીને સ્વચ્છ કરવાની જરૂર હોય..

2 thoughts on “આજની ખાટી મીઠી..

  1. મનની બારીઓ કાચની છે કે નહીં તે સ્પષ્ટતા નથી માટે કાચની હશે એમ માનીને કહું તો COLIN ઉપયોગીબની શકે ખરું..અજમાવવા જેવું ખરું..નહીં? કદાચ આંખોમાં ઝાંખપ આવી હોય તોય એવું બની શકે તો વહેલી તકે ડૉક્ટરને બતાવવું જોઈએ…નહી? ખરેખર એ વાદળાં જ છે? કે તે છવાયાનો માત્ર ભ્રમ જ છે? એવું ય બની શકે…નહીં..ખેર મીંયા દુબલે ક્યૂં?? સારે ગાંવકી ફિકર.. છોડો જવાદો દુકાળમાં અધિક માસ જેવું થાય..બરાબરને?

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.