4 thoughts on “આજની ખાટી મીઠી..

  1. અન્યના દોષ શોધવાની.. બહુ મૉટી વાત
    તેથી સંતો વારંવાર કહે છે. બહુ જોયા તે પરદોષ. હવે તું સ્વદોષને જો. પ્રભુની વાણી જે કોઈ સાંભળે છે તે જીવ ધન્ય છે અને આવા ભાગ્યશાળી આત્માઓને કંઈ જ કહેવા કે સમજાવવાની જરૃર નથી. જેઓ આ બધું જાણતા નથી હોતા તેમના માટે જ આ વાત મહત્ત્વની કહી શકાય! તું ‘સ્વ’માં જો એટલે કે અહીંયાં આત્મદર્શન કરવાની વાત છે.

    Like

Leave a reply to ushapatel જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.