અન્યના દોષ શોધવાની.. બહુ મૉટી વાત
તેથી સંતો વારંવાર કહે છે. બહુ જોયા તે પરદોષ. હવે તું સ્વદોષને જો. પ્રભુની વાણી જે કોઈ સાંભળે છે તે જીવ ધન્ય છે અને આવા ભાગ્યશાળી આત્માઓને કંઈ જ કહેવા કે સમજાવવાની જરૃર નથી. જેઓ આ બધું જાણતા નથી હોતા તેમના માટે જ આ વાત મહત્ત્વની કહી શકાય! તું ‘સ્વ’માં જો એટલે કે અહીંયાં આત્મદર્શન કરવાની વાત છે.
અન્યના દોષ શોધવાની.. બહુ મૉટી વાત
તેથી સંતો વારંવાર કહે છે. બહુ જોયા તે પરદોષ. હવે તું સ્વદોષને જો. પ્રભુની વાણી જે કોઈ સાંભળે છે તે જીવ ધન્ય છે અને આવા ભાગ્યશાળી આત્માઓને કંઈ જ કહેવા કે સમજાવવાની જરૃર નથી. જેઓ આ બધું જાણતા નથી હોતા તેમના માટે જ આ વાત મહત્ત્વની કહી શકાય! તું ‘સ્વ’માં જો એટલે કે અહીંયાં આત્મદર્શન કરવાની વાત છે.
LikeLike
Once you start looking Faults in Yourself,instead of others, moves closer to Moksha.
LikeLike
હા, સાચી વાત આ એક સર્વવ્યાપી સત્ય છે..દિવાનીચે જેમે અંધારુ…
LikeLike
સાચી વાત!
LikeLike