નિલમબહેન, ઘણી બધી વાતોથી અજાણ હોવું એ પણ આપણા માટે તે અજ્ઞાન જ કહેવાયને? જ્રે વ્યક્તિ જે બાબત અંગે જેટલું જ્ઞાન ધરાવતો હોય તે અંગે તે એટલો જ સામાવાળા સાથે વાદવિવાદ કરી શકે પરંતુ તે ય ત્યારે જ કે જ્યારે તે અંગે તેની પાસે પણ જ્ઞાન હોય.. બાકી તો…બીજું શું કહી શકાય ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર ને? જ્ઞાનને ય કોઈ સીમા નથી અને અજ્ઞાનને ય બંને ખુલ્લા છેડાવાળા છે. બલ્કે એમ કહી શકાય કે જ્યાં જ્ઞાન પુરું થાય છે ત્યાં અજ્ઞાનતાની શરૂઆત થાય છે…શાસ્ત્રોમાં ઘણું બધું કહેવાયું છે પણ તેનું પૂર્ણવિરામ ક્યાં???????ઉષા.
હા સાચી વાત અજ્ઞાની લોકો કારણ વગરની માથાકૂટ વધારે કરતા હોય છે.
LikeLike
નિલમબહેન, ઘણી બધી વાતોથી અજાણ હોવું એ પણ આપણા માટે તે અજ્ઞાન જ કહેવાયને? જ્રે વ્યક્તિ જે બાબત અંગે જેટલું જ્ઞાન ધરાવતો હોય તે અંગે તે એટલો જ સામાવાળા સાથે વાદવિવાદ કરી શકે પરંતુ તે ય ત્યારે જ કે જ્યારે તે અંગે તેની પાસે પણ જ્ઞાન હોય.. બાકી તો…બીજું શું કહી શકાય ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર ને? જ્ઞાનને ય કોઈ સીમા નથી અને અજ્ઞાનને ય બંને ખુલ્લા છેડાવાળા છે. બલ્કે એમ કહી શકાય કે જ્યાં જ્ઞાન પુરું થાય છે ત્યાં અજ્ઞાનતાની શરૂઆત થાય છે…શાસ્ત્રોમાં ઘણું બધું કહેવાયું છે પણ તેનું પૂર્ણવિરામ ક્યાં???????ઉષા.
LikeLike