આજની ખાટી મીઠી.. Posted on 01/07/2010 by nilam doshi ભરણપોષણ એટલે લગ્ન પછીની શાંતિનું ચૂકવણું…. જે થકી દુ:ખી પરિણિત સ્ત્રી ..સુખી અપરિણિત સ્ત્રી થવા ઇચ્છે છે. Share this:TwitterવધુFacebookLike Loading... Related
લગ્ન એટલે જેમાં પુરુષ પોતાની બેચલર ડીગ્રી ગુમાવે છે અને સ્ત્રી માસ્ટર્સ ની ડીગ્રી મેળવે છે . LikeLike Reply ↓
બિલકુલ સાચી વાત તો ન જ કહી શકાય કેમકે કોઈ રાજીખુશી થી છૂટા થવા માંગતું હોતું નથી. અને ભરણ પોષણથી શાંતિ આવી જાય એવા કિસ્સાઓ કદચ જ વિરલ હોય .ઉષા LikeLike Reply ↓
Applies to men too, isn’t it?
LikeLike
yes…you may be right..
LikeLike
લગ્ન એટલે દુ:ખી સ્ત્રીનું સુખી થવાનું શમણુ જે વાસ્તવમાં…….
LikeLike
લગ્ન એટલે જેમાં પુરુષ પોતાની બેચલર ડીગ્રી ગુમાવે છે અને સ્ત્રી માસ્ટર્સ ની ડીગ્રી મેળવે છે .
LikeLike
બિલકુલ સાચી વાત તો ન જ કહી શકાય કેમકે કોઈ રાજીખુશી થી છૂટા થવા માંગતું હોતું નથી. અને ભરણ પોષણથી શાંતિ આવી જાય એવા કિસ્સાઓ કદચ જ વિરલ હોય .ઉષા
LikeLike