આજની ખાટી મીઠી..


ભરણપોષણ એટલે લગ્ન પછીની શાંતિનું ચૂકવણું….

જે થકી દુ:ખી પરિણિત સ્ત્રી ..સુખી અપરિણિત સ્ત્રી થવા ઇચ્છે છે.

5 thoughts on “આજની ખાટી મીઠી..

  1. બિલકુલ સાચી વાત તો ન જ કહી શકાય કેમકે કોઈ રાજીખુશી થી છૂટા થવા માંગતું હોતું નથી. અને ભરણ પોષણથી શાંતિ આવી જાય એવા કિસ્સાઓ કદચ જ વિરલ હોય .ઉષા

    Like

Leave a reply to nilam doshi જવાબ રદ કરો

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.