પ્રતીક્ષા છે આપણને ? શા માટે ? કોની ?
November 1, 2007“परित्राळाय साधूनाम् ,विनाशाय च दुष्कृताम्
धर्म संस्थापनाय् संभवामि युगे युगे “
શું આ મુજબ આપણે કોઇ યુગપુરૂષની પ્રતીક્ષા કરી રહ્યા છીએ ?કોઇ આવી ને આપણને સ્વામી વિવેકાનંદનો “ઉઠો,જાગો….” નો મહામંત્ર ફરી એકવાર સંભળાવે..તેની રાહ જોઇ રહ્યા છીએ ? ભારતીય સંસ્કૃતિની મહાનતાનો મુખવટો પહેરી કયાં સુધી અતીત ની એ ગૌરવગાથા વાગોળ્યા કરીશું ? શું અતીત ને સહારે જ [...]
