માણસ નોકરી મેળવવા ખૂબ પરિશ્રમ કરે છે. પણ નોકરી મળે કે પરિશ્રમ કરતો બંધ થઇ જાય છે. ( ખાસ કરીને સરકારી નોકરી )
માણસ નોકરી મેળવવા ખૂબ પરિશ્રમ કરે છે. પણ નોકરી મળે કે પરિશ્રમ કરતો બંધ થઇ જાય છે. ( ખાસ કરીને સરકારી નોકરી )
સુધારો
સરકારી નોકરીમા કાયમ થાય પછી………….
નોકરી મેળવવા માટે ની દોડધામ ફક્ત સારા પૈસા કમાવવા હોય છે. કામચોરી તો કરતા આવડે જ છે..
સારું કામ કરવા માટે કદી હડતાલ નહિ પણ પગાર વધારવા માટે હડતાલ પાળશે. કામ ના કરવા માટે ના યુનીયનો
હાજર જ છે.
Very great post. I simply stumbled upon your weblog and wished to mention that I’ve truly loved browsing your weblog posts. In any case I’ll be subscribing in your feed and I’m hoping you write again very soon!