માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!
રચયિતા : નીલમ દોશી
માનવીએ પંખીની માફક ઉડતા શીખી લીધું છે, અને માછલી માફક તરતાં પણ.! હવે તેને જે શીખવાનું છે તે માનવી માફક જીવતાં.!
Posted by nilam doshi on December 23, 2007 at 7:21 pm
Filed under: આજની ખાટી મીઠી  |
Leave a comment | Trackback URI
| vijayshah on નોંધ…. | |
| devika dhruva on એક રોમાંચક… | |
| devika dhruva on નોંધ…. | |
| himalek32 on ઉદાસી…ખુ… | |
| વિવેક ટ… on નોંધ…. |
Blog at WordPress.com. Theme: Vermilion.
આપે મહત્વની વાત કહી, નીલમ બહેન! જીવન પૂર્ણપણે જીવતાં માનવી ભાગ્યે જ શીખી શકે છે. જીવન કળા આમ જુઓ તો તદ્દન સહજ છે, છતાં તે સહજ છે તે સત્ય લાધવું સૌથી કઠિન છે.
આપનો વિચાર જાણે ગાગરમાં સાગર… હરીશ દવે અમદાવાદ
પોતે તો માનવી ની જેમ જીવતો નથી.પણ બીજાને તો એ કાંઇ જ નથી સમજતો.