આજની ખાટી મીઠી…

માત્ર મરેલાઓ અને મૂરખાઓ પોતાના મંતવ્યો કદી બદલતા નથી.

4 Comments

  1. 1

    અમે બદલાવીયે છીયે તો પણ લોકો મુર્ખા કહે છે .

    શુ કરવુ એ સમજાવો.

  2. 2
    mehta preeti Says:

    સાચી વાત છે, સમય અને સંજોગ પ્રમાણે આપણા મંતવ્યો પણ જરૂર બદલવા જોઈએ

  3. 3
    રેખા સિન્ધલ Says:

    મુર્ખા લોકોની વ્યાખ્યા વિષે પણ બે મત હોય શકે. મહાન થઈ ગયેલાને એમના સમયમા મુર્ખાનુ બિરુદ મળ્યુ હોય તેવા દાખલાઓ પણ છે. મારુ મંતવ્ય જુદૂ છે. બદલવાની તૈયારી સાથે જ તો ! અને વળી દુનિયામા બે પ્રકારના લોકો જ સારા કહેવાય છે, જે જન્મ્યા નથી તે અને મરી ચુકયા છે તે.

  4. 4

    વધારે પડતા “હોંશિયાર” પોતે જે કરે તે જ બીજા કરે અને માને
    તેવી અપેક્ષા રાખતા હોય છે.

RSS Feed for this entry

Leave a Comment