લોકો ગમે તે કહે..તમે લગ્ન તો કરો જ….તમને સારી પત્ની મળશે તો સુખી થશો અને ખરાબ મળશે તો ફિલોસોફર.
આજની ખાટી મીઠી……
3 Comments
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
લોકો ગમે તે કહે..તમે લગ્ન તો કરો જ….તમને સારી પત્ની મળશે તો સુખી થશો અને ખરાબ મળશે તો ફિલોસોફર.
હરીશભાઈ સુખી પણ છે, અને ફીલસુફ પણ. તેનું શું ?!!
કયારેક હું સારી પણ છું અને કયારેક….
દાદા, સીધો સાદો અર્થ આ જ થાય ને ?
and dada, u too…happy and filsuf !…
i cant say anything more..to my elder.
હે હે હે ! મારી પત્ની સારી ને ખરાબ બન્ને છે.