ભાષણના પ્રારંભમાં તાળીઓ પડે તો તે શ્રધ્ધાનો આવિર્ભાવ છે. વચમાં પડે તો ભાષણ બંધ થવાની આશાની આગાહી, અને અંતભાગે પડે તો તે દાનકર્મરૂપે..ભાષણ પૂરું થયાની હાશ..!
આજની ખાટી મીઠી..
2 Comments
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
ભાષણના પ્રારંભમાં તાળીઓ પડે તો તે શ્રધ્ધાનો આવિર્ભાવ છે. વચમાં પડે તો ભાષણ બંધ થવાની આશાની આગાહી, અને અંતભાગે પડે તો તે દાનકર્મરૂપે..ભાષણ પૂરું થયાની હાશ..!
AARMBH,MADHYA,ANT AAPE KAHYAA.
HAVE SHU BAKI RAHYU ,JENI COMMENT LAKHU ?
મને તો ભાષણ પૂરું થયાની હાશ માજ વધારે રસ છે…