પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી… August 29, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:11 am

ગેરહાજર હોય તેઓ કદી વાંક વિનાના હોતા નથી. અને હાજર હોય તેઓ બહાના વિનાના .!

 

One Response to “આજની ખાટી મીઠી…”

  1. yogesh Says:

    પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ
    કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ
    લોકો પ્રેમ ને પાપ કહે છે
    પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું

    નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.

    જીવનમા એટલી બધી ભુલ ન કરવી,
    જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય.*

    થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
    કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.

    મલે તે સામા તો પુછજો કેમ છે,
    મલે જો નજર થી નજર તો સમજ્ જો પ્રેમ છે,
    પણ વડે જો કેડે થી અને કાઢે જો મોજડી,
    તો ભાઈડાવ ભાગ્ જો ઍ પ્રેમ નહિ પ્રેમ નો વહેમ છે

Leave a Reply