પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી…. April 10, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 7:53 am

સંતાનની બાલ્યાવસ્થા કયારે પૂરી થયેલ ગણાય?જયારે તે “હું કયાંથી આવ્યો?” એવો સવાલ પૂછતો બંધ થાય,અને “તું કયાં જાય છે?”એનો જવાબ આપવાનું બંધ કરે.!!!!

 

4 Responses to “આજની ખાટી મીઠી….”

  1. chetu Says:

    its true..!

  2. vijayshah Says:

    સાવ સાચી વાત..(બીજી હોં!)

  3. Neela Kadakia Says:

    હું કેમ આવ્યો એ ન પુછ્યું? જોકિંગ

  4. pravinash1 Says:

    Good ‘observation’

Leave a Reply