રથયાત્રા,લોકસમૂહ.મહા ધૂમધામ,
ભકતો આળોટી કરે છે પ્રણામ,
પથ માને હું છું દેવ,રથ માને સ્વામી,
મૂર્તિ માને હું છું દેવ,હસે અંતર્યામી.
શ્રી ટાગોર
રચયિતા : નીલમ દોશી
રથયાત્રા,લોકસમૂહ.મહા ધૂમધામ,
ભકતો આળોટી કરે છે પ્રણામ,
પથ માને હું છું દેવ,રથ માને સ્વામી,
મૂર્તિ માને હું છું દેવ,હસે અંતર્યામી.
શ્રી ટાગોર
સુંદર !!!