પૂરેપૂરા સારા બે જ માણસ છે.એક તો મરી ગયેલો
ને બીજો ન જન્મેલો…જીવતો માણસ કયારે શું કરી બેસે…તેનું કંઇ કહેવાય નહીં.
આજની ખાટી મીઠી..
One Comment
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
પૂરેપૂરા સારા બે જ માણસ છે.એક તો મરી ગયેલો
ને બીજો ન જન્મેલો…જીવતો માણસ કયારે શું કરી બેસે…તેનું કંઇ કહેવાય નહીં.
“આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં
એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે કહેવાય નહીં ”
આ પંક્તિઓ યાદ આવી ગઇ .