આજે 31ઓગષ્ટ..મોંટેસરી પધ્ધતિના પ્રણેતા ડો.મારિયા મોંટેસરીનો આજે જન્મદિવસ છે.આજની આ શિક્ષણ પધ્ધતિ અને મોંટેસરી બાલમંદિરો તેમની કદી ન ભૂલાય એવી અનન્ય ભેટ છે.તેમને આપણા પ્રણામ.તેમનો જન્મ 31-8-1870 ના અને મ્રુત્યુ 6-2- 1952 ના રોજ થયુ હતું.
1 સપ્ટેમ્બર..ગુજરાતી ગઝલ સાહિત્યના તેજસ્વી તારક શ્રી” અમર પાલનપુરી”ની આજે જન્મજયંતિ.જન્મભૂમિનું નામ રોશન કરવા તેમણે “પાલનપુરી”તખલ્લુસ રાખેલ છે.અભિનંદન!



